Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: કેશોદ ના જુનાગઢ હાઈવે રોડ ઉપર ટુ વ્હીલર સાથે ધણખુંટ અથડાતા ટુ વ્હીલર ચાલકનું મોત પોલીસે તપાસ હાથ ધરી

Keshod, Junagadh | Oct 8, 2025
કેશોદના જુનાગઢ હાઈવે રોડ ઉપર આંબાવાડીમાં કાપડ ની દુકાન નો વેપાર કરતા અશ્વિન કરમટા અને તેનો મિત્ર બંને જુનાગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે જુનાગઢ હાઈવે રોડ ઉપર ટુ વ્હીલર સાથે ધણખુંટ અથડાતા ટુ વ્હીલર ચાલક અશ્વિન કરમટા ને ઇજા પહોંચી હતી. ત્યારે ઇજાગ્રસ્ત ને કેશોદની ખાનગી હોસ્પિટલ માટે સારવાર માટે લઈ જવામાં આવેલ હતા ત્યારે સારવાર દરમિયાન તેનો મોત થયું હતું ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us