Download Now Banner

This browser does not support the video element.

આણંદ: શ્રાવણ માસ સમાપ્ત થતા જાગનાથ મહાદેવ ખાતે બનાવેલા ઘીના શિવ પરિવારને વેરાખાડી મહીસાગર નદીમાં વિસર્જન કરવામાં આવ્યું

Anand, Anand | Aug 24, 2025
શ્રાવણવદ એકાદશી થી અમાસ સુધી દર્શન માટે ઘીના મહાદેવજી ની એટલે કે શિવ પરિવારને મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી જેમાં આ વર્ષે 90 કિલો ઘી માંથી સમગ્ર શિવ પરિવારની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી જે ઘી માંથી બનેલા શિવ પરિવારનું શ્રાવણ માસ સમાપ્ત થતા વહેરાખાડી ખાતે મહીસાગર નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us