This browser does not support the video element.
માંગરોળ: માંગરોળમાં ગુરુવારે બનેલી ઘટના બાદ તંત્ર દ્વારા જર્જરીત ઇમારતોનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું
Mangrol, Junagadh | Sep 7, 2025
માંગરોળમાં ગુરુવારે બનેલી ઘટના બાદ જર્જરી ત ઇમારતોનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું માંગરોળ ગુરુવારે બનેલ મકાન ઘરાસય માં બે ના મોત બાદ પાલીકા તંત્ર જાગ્યું, લીમડા ચોકથી ગાંધી ચોક સુઘી ની જર્જરીત ઈમારતોનુ ડેમલેશન શરુ કરાયું, અનેક જર્જરીત ઈમારતોના માલીક ભાડુતોને નોટીસ અપાઈ, ડેમોલેશન ના લીઘે લીમડા ચોક થી ગાંધી ચોક એમ જી રોડ બંધ કરાયો, અનેક વેપારીઓએ દુકાનો બંધ રાખી,