Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: પાક નુકસાની સહાય મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા એ સરકાર પર આકરા પ્રહારો કરી પ્રતિક્રિયા આપી

Wadhwan, Surendranagar | Sep 10, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ પંજાબની આમ આદમી પાર્ટી ની જેમ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કિસાન સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાએ સરકાર પર આકરા પ્રહારો કરતા પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us