Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર ખરોડ સામૂહિક આરોગ્ય કેન્દ્રદ્વારા વડાપ્રધાન જન્મદિવસ ઉજવણીને લઈ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો 231 દર્દીઓએ લાભ લીધો

Vijapur, Mahesana | Sep 23, 2025
વિજાપુર ખરોડ ગામે ભારત દેશના વડાપ્રધાનના પખવાડિયા સુધી જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે  સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત  સર્વરોગ નિદાન કેમ્પ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજાયો હતો.જેમાં એસ.ડી.એચના ફિઝિશિયન અને ચામડીના રોગ અને દાંતના રોગ હાડકાના રોગ જનરલ સર્જન  ડોક્ટરની ટીમ દ્વારા વિવિધ રોગો ના તજજ્ઞ ડોક્ટરો દ્વારા 231 દર્દીઓના શરીર નું આજરોજ મંગળવારે બપોર 12 કલાકે ચેકઅપ કરી નિદાન કરવા માં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us