Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: પયગંબર સાહેબ ની ગુસ્તાખી થયેલ મામલે મુસ્લિમ સમાજ દ્વારા જે પી રોડ પો.સ્ટે ખાતે જઈ આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ

Vadodara, Vadodara | Sep 1, 2025
સેવંથ ડે સ્કૂલ માં બનેલ બનાવ માં અવસાન પામેલા વિદ્યાર્થી ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં પયગંબર સાહેબ ની શાનમાં અને હદીશ અને કુરાન વિરુદ્ધ જાહેર મંચ થી અભદ્ર અને ઉશ્કેરીજનક ભાષા વાપરનાર સંગઠનો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા બાબત ના વિષય ને લઇ જેપી રોડ પોલિસ સ્ટેશન ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us