Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર રોડ રસ્તા રીપેરીંગ બાબતે નર્મદા વિભાગ, RMB સ્ટેટ હાઈવે સહિતનાને નોટીસ મામલે પ્રાંત અધિકારીની પ્રતિકયા

Wadhwan, Surendranagar | Sep 3, 2025
સુરેન્દ્રનગર શહેરના રોડ રસ્તા રીપેરીંગ બાબતે નર્મદા વિભાગ આરએમબી સ્ટેટ હાઇવે સહિતનાઓને કલેકટર દ્વારા દસ દિવસની અંદર રીપેર કરવા સૂચના આપી હતી જેને લઇ વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા તમામને નોટિસ પાઠવી અને દસ્તાવેના રીપેરીંગ ની કામગીરી ઝડપી અને સારી કરવા શેરીજનોને સુવિધા ઉપલબ્ધ કરવા નોટિસ પાઠવવામાં આવતા દોડધામ મચી જવા પામી છે આ મામલે મીડિયા સમક્ષ પ્રાંત અધિકારીઓને આપી પ્રતિક્રિયા
Read More News
T & CPrivacy PolicyContact Us