Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: આવતીકાલે ગણેશ વિસર્જન ને લઇ કરમસદ આણંદ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા લોટેશ્વર તળાવ ખાતે રિવર્સલ કરવામાં આવ્યું

Anand City, Anand | Sep 5, 2025
આવતીકાલે આણંદ શહેરના ગણેશ વિસર્જનના તહેવારને લઈ મોટી માત્રામાં ગણપતિ વિસર્જન કરવામાં આવનાર હોય કરમસદ આણંદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા આણંદના લોટેશ્વર તળાવ ખાતે સવારથી ખડે પગે રાખવામાં આવશે જેને લઇ આજે લોટેશ્વર તળાવ ખાતે ફાયર વિભાગની ટીમ દ્વારા રીહર્સલ કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us