Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શેઢી નદીમાં 4 લાખ ક્યુસેક પાણી છોડાશે, આસપાસના ગામોને એલર્ટ કરાયા

Nadiad City, Kheda | Sep 6, 2025
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શેઢી નદીમાં ચાર લાખ જેટલું પાણી છોડવામાં આવનાર છે જેને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોડપુર પાલડી અંધારી આમલી, નાનાવગા, અર્જુનપુર કોટ, જાવોલ, બિલોદરા સહિતના આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમ જ જવાબદાર અધિકારીઓ કર્મચારીઓએ ફરજ પર હાજર રહેવા અને સ્થળ નહીં છોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us