Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: જિલ્લા પંચાયત કચેરી ખાતે આદી કર્મયોગી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ

Lunawada, Mahisagar | Sep 3, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે અંદાજિત અગિયાર વાગ્યા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આદિ કર્મયોગી અભિયાનનો મહીસાગર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે જિલ્લા વિકાસ અધિકારીએ પત્રકાર પરિષદ યોજી હતી અને સમગ્ર માહિતી આપી.
Read More News
T & CPrivacy PolicyContact Us