Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: યોગીનગર વિસ્તારના ગટરના પ્રશ્ન મામલે શહેર કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપી ખુલાસો કર્યો

Palitana, Bhavnagar | Aug 28, 2025
પાલીતાણા શહેરના યોગીનગર વિસ્તારમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન હોય જેમાં અમને નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે જેમાં વિપક્ષ દ્વારા પણ રજૂઆત કરાય છે ત્યારે કેમ ગટરનો પ્રશ્ન ઉદભવ્યો છે જે મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને ખુલાસો કરાયો કરી લોકો અને તંત્રને જાણ કરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us