Download Now Banner

This browser does not support the video element.

ઉમરપાડા: કાકરાપાર જમણાકાંઠાની નહેર ૯૦ને બદલે ૬૦ દિવસ બંધ રાખવાની મંત્રીને રજૂઆત ખેડૂત આગેવાન જયેશ ભાઈએ કરી

Umarpada, Surat | Sep 2, 2025
કાકરાપાર જમણાકાંઠા નહેરની વહન ક્ષમતા વધારવા માટે ૯૦ દિવસ માટે નહેર બંધ રાખવા વિચારણા થઈ રહી છે. હવે ૯૦ દિવસ માટે નહેર બંધ રહે તો જમણાકાંઠા નહેરના ડાઉનસ્ટ્રીમના ૫૩ કિલોમીટર વિસ્તારના હજારો ખેડૂતોને અસર થવાની સંભાવના હોવાથી નહેર ૬૦ દિવસ જ બંધ રહે એ માટે ખેડૂતોએ રજૂઆત કરી છે.કાકરાપાર જમણાકાંઠા નહેરનું નવીનીકરણ કરી પાણીની વહન ક્ષમતા વધારવા કવાયત હાથ ધરવાની જાહેરાત કરાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us