પોરબંદરના છાંયા વિસ્તારમાં આવેલી ચાણકય વિદ્યાલયમાં ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્રારા રોજગાર કચેરીના અધિકારી દિનેશ પરમારે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું તેમજ રોજગાર કચેરીના કાર્યો શું છે તેમજ રોજગાર કચેરીમાં નામ નોંધણી કઈ રીતે કરવી તેમની માહિતી પણ આપી હતી