Download Now Banner

This browser does not support the video element.

કોટડા ખાતે 12 ફૂટ લાંબા અજગરે શ્વાનનો શિકાર કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો વન વિભાગે રેસ્ક્યુ કર્યું

Palanpur City, Banas Kantha | Aug 23, 2025
પાલનપુર તાલુકાના કોટડા ચિત્રાસણી ગામમાં ખેતરમાં બાર ફૂટ લાંબા અજગરે એક શ્વાનનો શિકાર કરતા લોકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આજે શનિવારે દિવસે શ્વાનનો શિકાર કરતા લોકોએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ દ્વારા શનિવારે સાંજે 7:00 કલાકે અજગરનું રેસ્ક્યુ કરી અને તેને બાલારામના જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો જેને લઈ અને લોકોએ રાહત અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us