Download Now Banner

This browser does not support the video element.

કલેકટર મિહિર પટેલે મા અંબાના ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસની વિગતો આપી

Palanpur City, Banas Kantha | Sep 2, 2025
બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે મા અંબાના ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસની વિગતો આપી હતી સોમવારના રાત્રે આપેલી આ વિગતો અંગેની પ્રતિક્રિયા આજે મંગળવારે સવારે આઠ કલાક આસપાસ સામે આવી છે જેમાં તમામ પ્રકારની વિગતો બનાસકાંઠા કલેક્ટરએ મીડિયા સમક્ષ આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us