Download Now Banner

This browser does not support the video element.

આણંદ: વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ જેમાં આણંદ ડીવાયએસપી જે એન પંચાલપ્રતિક્રિયા આપી

Anand, Anand | Sep 4, 2025
આગામી ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જનના તહેવારોને લઈને વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે આણંદ ડીવાયએસપી ના અધ્યક્ષ સ્થાને વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઈદે મિલાદ અને ગણપતિ પંડાલના આયોજકો સાથે શાંતિ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રીએ પ્રતિક્રિયા આપી
Read More News
T & CPrivacy PolicyContact Us