Download Now Banner

This browser does not support the video element.

તિલકવાડા: તિલકવાડાની શોભરૂપ ઐતિહાસિક ગેટ અને નર્મદા ઘાટ નું રક્ષણ માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી

Tilakwada, Narmada | Sep 14, 2025
નર્મદા જિલ્લા ના તિલકવાડા જ્યાં તિલક રાજા રાજ કરતા હતા અને તેના પરથી તિલકેશ્વર મહાદેવ અને ગામનું નામ પણ તિલકવાડા પડ્યું છે અને તેમાં ગામના કેટલા પ્રાણ પ્રશ્નો જેમકે તિલકવાડા ની શોભા રૂપ આ ઐતિહાસિક ગેટ અને તિલકવાડા નો નર્મદાજી નો માત્ર એક ઘાટ જે હાલ રહ્યો છે તેનું રક્ષણ થાય એની શોભા વધે એ માટે તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે એવી એક લોક માંગ ઉઠવા પામે છે
Read More News
T & CPrivacy PolicyContact Us