Download Now Banner

This browser does not support the video element.

ખેડબ્રહ્મા: શહેરના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા અંબિકા માતાજી મંદિર પદયાત્રીઓનો ધસારો:આકાશી દ્રશ્યો સામે આવ્યા..!

Khedbrahma, Sabar Kantha | Sep 3, 2025
ભાદરવી પૂનમ ના મેળાનો પ્રારંભ થતા ની સાથે ખેડબ્રહ્મા શહેરમાં પદયાત્રીઓ નું ઘોડાપુર ઉમટયું છે.ત્યારે આજે બપોરે 1 વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મા થી 3.50 લાખ કરતા વધુ માઈ ભક્તો અંબાજી તરફ રવાના થયા હતા. ત્યારે શહેરના અંબિકા માતાજી મંદિરે હજારો ની સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. ત્યારે શહેરના માર્ગો પર થી પસાર થતા પદયાત્રીઓ નો આકાશી નજારો પણ સામે આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us