Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: જાફરાબાદ સહીત ૭૦૦થી વધુ બોટો બંદરે પહોંચી, મધ દરિયામાં એકપણ ખલાસી નહીં

Jafrabad, Amreli | Aug 22, 2025
હવામાન વિભાગની સૂચના મુજબ દરિયો ખડકાઈ જવાની સંભાવના હોવાથી અમરેલી જિલ્લાના જાફરાબાદ, શિયાળબેટ સહિત વિસ્તારોમાંથી દરિયામાં ગયેલી બોટો એક પછી એક બંદર પર આવી પહોંચી હતી. છેલ્લા ચાર દિવસથી માછીમારો દરિયો નહીં ખેડે તેવી સૂચના હોવાના કારણે તમામ બોટો પાછી વળી આવી ગઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us