Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: અણીદ્રા નજીક અકસ્માતના બનાવ મામલે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Wadhwan, Surendranagar | Sep 12, 2025
વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામ પાસેથી હસમુખભાઈ ગણપતભાઈ માલમપરા પોતાની કાર લઈ પસાર થઇ રહ્યાં હતા તે દરમિયાન તેમણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની સાઈડમાં ઉતરી જતા અકસ્માત માં હસમુખભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ અકસ્માત બનાવ મામલે જોરાવરનગર પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us