Download Now Banner

This browser does not support the video element.

ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈ સરહદી વિસ્તારના સ્થાનિકની પ્રતિક્રિયા આવી સામે.

Palanpur City, Banas Kantha | Sep 12, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના પૂરગ્રસ્ત જે ગામો છે તેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે આજે શુક્રવારે બપોરે 3:30 કલાકે સ્થાનિક વ્યક્તિની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે હાલમાં લોકોની મદદ કરવાની જરૂર છે લોકોને શું જરૂર છે તે બાબતે ધ્યાન આપવું જોઈએ ના કે એકબીજા પર આક્ષેપ કરવા જોઈએ.
Read More News
T & CPrivacy PolicyContact Us