Download Now Banner

This browser does not support the video element.

બારડોલી: વડદલા ગામથી વડતાલ સુધી 30મી પદયાત્રા નીકળી, 7 દિવસમાં 197 કિમી ચાલી દર્શનનો લ્હાવો લેશે.

Bardoli, Surat | Aug 22, 2025
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ આયોજિત શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અને શ્રી સ્વામિનારાયણ ગાદીસ્થાન તીર્થધામ જેતપુર આયોજિત શતાબ્દી મહોત્સવના પાવન અવસરને અનુરૂપ પલસાણા તાલુકાના વડદલા ગામથી વડતાલ સુધીનો “30મો પદયાત્રા સંઘ” નીકળ્યો. શુક્રવારના રોજ સવારે શ્રી સ્વામિનારાયણ મંદિર વડદલાથી નીકળ્યો હતો. જે સાત દિવસના સમયગાળામાં તારીખ 27 ઓગસ્ટના રોજ 197 કિલોમીટરનું અંતર કાપીને પદયાત્રા સંઘ વડતાલ મંદિરે દર્શનનો લાભ લેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us