Download Now Banner

This browser does not support the video element.

વેજલપુર: ગુજરાત હાઇકોર્ટના જજની બદલીના વિરોધમાં હાઇકોર્ટના વકીલોનો વિરોધ, એડવોકેટ એસો.ના ઉપપ્રમુખે આપ્યુ નિવેદન

Vejalpur, Ahmedabad | Aug 28, 2025
સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી, જે પૈકી બે જજ ગુજરાત હાઇકોર્ટના પણ છે. એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે કર્યો છે..આ મામલે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us