Download Now Banner

This browser does not support the video element.

કાંકરેજ: ચેખલા અંબાજી જતા પદયાત્રીકો માટે જિલ્લા ભાજપ પ્રમુખે સેવા કેમ્પ ખુલ્લો મુક્યો

India | Aug 31, 2025
કાંકરેજ તાલુકાના ખાતે રબારી સમાજના ગોપાલક મંડળ ની ટીમ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે રવિવારે સવારે 10:00 કલાકે પદયાત્રીઓ માટેના સેવા કેમ્પને જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ માતાજીની આરતી અને પૂજા કરી અને ખુલ્લો મુક્યો હતો આ પ્રસંગે સામાજિક રાજકીય આગેવાનો અને સેવા કાર્ય કરવું ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us