Download Now Banner

This browser does not support the video element.

નવસારી: ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇ નવસારી કલેકટર કચેરી ખાતે 77 ગામના ખેડૂતો આવેદન પત્ર આપવા પહોંચ્યા

Navsari, Navsari | Sep 1, 2025
પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇનની પોલિસી સંબંધિત પ્રશ્નો અને ગામતળ વિસ્તારોમાં ખુલ્લી વાડાની જમીન ‘સ્વામિત્વ યોજના’માં સમાવેશ કરવાની માંગ સહિતના વિવિધ મુદ્દાઓને લઇ ખેડૂતો અને હળપતિઓ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવાના પહોંચ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us