Download Now Banner

This browser does not support the video element.

સિહોર: અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ મામલો સમસ્ત સિંધી સમાજ અને બજરંગ દળ દ્વારા મોન રેલી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Sihor, Bhavnagar | Aug 25, 2025
અમદાવાદ સેવન્થડે સ્કૂલ માં વિદ્યાર્થી નયન સતાણી ની હત્યા કરવામાં આવી જે મામલે સમસ્ત સિંધી સમાજ અને બજરંગ દળ દ્વારા આજે ડેપ્યુટી કલેક્ટરને મૌન રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હત્યારા ને કડકમાં કડક સજા તથા સ્કૂલ બંધ કરાવી અને સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકો ને પણ સજા થાય જે હત્યા કમ કંપાવી ઉઠે તેવી હતી જેના પડઘા સિહોરમાં પણ પડ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us