Download Now Banner

This browser does not support the video element.

પુરવઠા અધિકારીની કચેરી ખાતેથી અંબાજી ભાદરવા પૂનમના મેળામાં યાત્રિકો માટે વિસામાની વ્યવસ્થા અંગે DSO એ પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Sep 2, 2025
પાલનપુર જિલ્લા સેવા સદન ખાતે આવેલી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી ખાતેથી આજે 3:30 કલાકે જિલ્લા પુરવઠા અધિકારી કે કે ચૌધરીએ અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જતા પદયાત્રીકો માટે વિવિધ માર્ગો ઉપર વહીવટી તંત્ર દ્વારા વિસામાની જે સગવડો કરવામાં આવી છે તેને લઈ અને પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us