9 સપ્ટેમ્બર 2025 ના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ સપ્તાહના બીજા દિવસે સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આણંદ અને ખેડા જિલ્લાની કેટલીક શાળાઓમાં જઈ નાટકના માધ્યમ ધ્વારા વિધ્યાર્થીઓમાં આત્મહત્યા પ્રત્યે જાગૃતતા ફેલાય તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો