Download Now Banner

This browser does not support the video element.

આણંદ: વિશ્વ આત્મહત્યા નિવારણ ના બીજા દિવસે મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આણંદ જિલ્લાની શાળાઓમાં નાટક ધ્વારા જાગૃતતા ફેલાવવામાં આવી

Anand, Anand | Sep 10, 2025
9 સપ્ટેમ્બર 2025 ના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ સપ્તાહના બીજા દિવસે સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આણંદ અને ખેડા જિલ્લાની કેટલીક શાળાઓમાં જઈ નાટકના માધ્યમ ધ્વારા વિધ્યાર્થીઓમાં આત્મહત્યા પ્રત્યે જાગૃતતા ફેલાય તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us