Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: નગરપાલિકાએ 3 કૃત્રિમ કુંડોમાં નદીઓના પવિત્ર જળથી કરાવ્યું વધામણું : જેબી મોદી પાર્ક ખાતે ધારાસભ્યના હસ્તે ગણેશ વિસર્જન

Bharuch, Bharuch | Sep 6, 2025
ભરૂચમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે. શક્તિનાથ નજીક જે.બી. મોદી પાર્ક, મકતમપુર તથા ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા આ ત્રણેય કુંડોમાં આજે પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા હતા.વિધિ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ સહિત હાજર રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us