Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સતત વરસાદના કારણે નાથા વોરાની શેરીમાં કાચું મકાન ધરાશાયી સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Wadhwan, Surendranagar | Sep 9, 2025
સુરેન્દ્રનગર વઢવાણ સહિતના વિસ્તારમાં સતત વરસાદના કારણે વઢવાણ નાથા વોરાની શેરીમાં આવેલ એક રહેણાંક મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. જો કે મકાનમાં રહેતા લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા જેથી સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us