Download Now Banner

This browser does not support the video element.

આંકલાવ: મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો

Anklav, Anand | Sep 25, 2025
આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.૨૫ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ કરાયો છે.રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીના પ્રશ્નોનો તાલુકા કક્ષાએ જ ઉકેલ આવે તે માટે દર મહિને જે તે તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us