Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચ એસ.પી.અક્ષયરાજ મકવાણા બેંક લોન કે KYC અપડેટ અંગે આપવતા અજાણ્યા ફોનને અવગણના કરવા અપીલ કરી હતી

Bharuch, Bharuch | Oct 10, 2025
ભરૂચ એસ.પી.અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા ફોનમાં જો બેંક લોન કે KYC અપડેટનો ઉલ્લેખ કરવામાં આવે તો એ કોલ તરત જ બંધ કરી દેવા જોઈએ અને સત્તાવાર હેલ્પલાઈન દ્વારા જ માહિતી ચકાસવી જોઈએ.કોઈ અજાણી લીંક પર પણ ક્લિક ન કરવા તેઓએ લોકોને અપીલ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us