Download Now Banner

This browser does not support the video element.

માણસા: શહેરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેળવણીની કેડીએ વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો: શિક્ષણમંત્રી હાજર રહ્યા

Mansa, Gandhinagar | Aug 30, 2025
માણસા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કેળવણીની કેડીએ વિચારગોષ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગવદ ગીતા દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ, ગુણવત્તાલક્ષી શિક્ષણમાં શિક્ષક અને સમાજની સહયોગીતા વિષય પર સત્ર યોજાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us