Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: મહુલિયા ગામે 24 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લીધી હતી.

Godhra, Panch Mahals | Aug 25, 2025
ગોધરા તાલુકાના મહુલિયા ગામે આવેલા થાણા ફળિયામાં રહેતા 24 વર્ષીય અલકાબેન નિલેશભાઈ પટેલે પોતાના જ ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જે ઘટનાની જાણ થતા જ પરિણીતાને તાબડતોબ ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં પરિણીતાનું ગત તા 24 ઓગસ્ટના રોજ મૃત્યુ થયું હતું, સમગ્ર મામલે પોલીસે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us