Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: જિલ્લામાં આવેલ પુલો/ બ્રીજ રિપેરિંગ કરવા બાબતે ભાજપ નેતા સંગ્રામસિંહ રાઠવા એ જિલ્લા કલેકટરને રજુઆત કરી.

Chhota Udaipur, Chhota Udepur | Sep 8, 2025
ભાજપ નેતા સંગ્રામસિંહ રાઠવા એ જિલ્લા કલેકટરને રજુઆત કરતા જણાવ્યું હતું,કે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ નેશનલ હાઇવે નંબર-૫૬ ઉપર મધ્યપ્રદેશને જોડતો મુખ્ય અને એકમાત્ર રોડ ઉપર છોટાઉદેપુર થી અલીરાજપુર તરફ જતાં અલીરાજપુર નાકા સ્મશાન પાસે આવેલ ઓરસંગ નદી પરનો બ્રીજ તથા સ્ટેટ હાઇવે છોટાઉદેપુર થી કવાંટ તરફ જતાં ઓરસંગ નદી પર આવેલ બ્રીજ તથા ડુંગરગામ જતો બ્રીજ હાલમાં જર્જરીત હાલતમાં હોય, અને ગમે ત્યારે અકસ્માત થવાનો કે બ્રીજ પડી જવાનો ભય રહેલો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us