Download Now Banner

This browser does not support the video element.

પાટણ વેરાવળ: ગીર સોમનાથમાં બે પોલીસ કર્મીઓને ડિસમીસ કરવા પોલીસવડાએ નોટીસ પાઠવતા ખળભળાટ

Patan Veraval, Gir Somnath | Apr 28, 2025
ગીર સોમનાથમાં બે પોલીસ કર્મીઓને ડિસમીસ કરવા પોલીસવડાએ નોટીસ પાઠવતા ખળભળાટગીર સોમનાથના સુત્રાપાડામાં બે વર્ષ પહેલા નોંધાયેલા દારૂની હેરાફેરીના કેસની ખાતાકીય તપાસમાં બે પોલીસકર્મીઓની સંડોવણી પુરવાર થતા જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ફરજમાંથી કાયમી રૂખસદ (ડીસમીસ) કરવા નોટીસ આપતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us