Download Now Banner

This browser does not support the video element.

જામનગર: જિલ્લા જેલમાં રહેલા હત્યા કેસના કેદીનું હોસ્પિટલમાં બિમારીની સારવાર દરમિયાન મોત નિપજ્યું

Jamnagar, Jamnagar | Sep 2, 2025
હાલ જામનગર જિલ્લા જેલમાં હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા એક પાકા કામના કેદીને ટીબીની બીમારી લાગુ પડી ગયા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતો, ગઈકાલે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. તબીબોની પેનલ મારફતે તેનું પોસ્ટમોર્ટમ કરાવાયું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us