Download Now Banner

This browser does not support the video element.

માણાવદર: ના સમેગા ગામે વીજળી પડવાથી મૃત્યુ પામેલાના પરિવારને ૪ લાખનો ચેક અર્પણ કરતા ધારાસભ્ય અરવિદભાઈ

Manavadar, Junagadh | Aug 31, 2025
માણાવદર તાલુકાના સમેગા ગામ ખાતે તાજેતરમાં ભારે વરસાદને લઈને વીજળી પડવાના કારણે અક્ષયભાઈ કનુભાઈ મારું(૨૫ વર્ષ) અવસાન પામ્યા હતા ખૂબ દુઃખદ ઘટના ઘટી હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા તેમના પરીવારજનોને ( ૪ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ તકે ધારાસભ્ય અરવિદભાઈ લાડાણીની સાથે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us