Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં પડેલ વરસાદના પગલે ડેમોમાં આવેલ નવા નીર અંગે ચીટનિશ મયુરભાઈ દવે આપી પ્રતિક્રિયા

Wadhwan, Surendranagar | Sep 12, 2025
હાલમાં સુરનગર જિલ્લામાં પડેલ વરસાદના પગલે સમગ્ર જિલ્લા ના જળાશયોમાં નવા નીર આવ્યા છે ત્યારે આ અંગે ચીકનેશ અને ડિઝાસ્ટર અધિકારી મયુરભાઈ દવે સમગ્ર વરસાદ અને ડેમની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી અને સાવચેતીના ભાગરૂપે તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજજ હોવાનું પણ જણાવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us