Download Now Banner

This browser does not support the video element.

જલાલપોર: શહેરમાં આવેલો એસ ટી પી પ્લાન્ટને શું પરિસ્થિતિ છે જેની માહિતી કમિશનરે NMC કચેરીથી આપી

Jalalpore, Navsari | Sep 26, 2025
શહેરમાં ગંદુ પાણીમાંથી ચોખ્ખું પાણી બનાવવા માટે એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે કે જેને લઈને નદીમાં તે શુદ્ધ પાણી છોડવામાં આવે છે જેની શું પરિસ્થિતિ છે તેની માહિતી કમિશનર દેવ ચૌધરીએ નવસારી મહાનગરપાલિકા કચેરી આપી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us