Download Now Banner

This browser does not support the video element.

સાગબારા: નિવૃત શિક્ષકોની જાહેરાત રદના મુદ્દે યુવરાજસિંહ જાડેજા એ ગામ ખાતેથી સરકારને માંગ કરી.

Sagbara, Narmada | Jul 31, 2025
નિવૃત શિક્ષકોની જાહેરાત રદના મુદ્દે યુવરાજસિંહ જાડેજા એ ગામ ખાતેથી સરકારને માંગ કરી.હાલમાં જે વિદ્યા સહાયકોની ભરતી થઈ છે તેમાં કેટલાક નિવૃત્ત શિક્ષકોને લેવામાં આવ્યા છે તેમની જગ્યા પર પીટીસી કરેલા તેમજ બી.એડ કરેલા અને કેટલાક નવા શિક્ષકોને લેવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us