Download Now Banner

This browser does not support the video element.

પોશીના: શહેરના માર્ગો પર પોલીસે મધરાત્રીએ પણ પદયાત્રીઓને તકલીફ ન પડે જેને લઈને ખડેપગે રહી..!

Poshina, Sabar Kantha | Sep 3, 2025
ખેરોજ-પોશીના માર્ગો પર હાલના દિવસોમાં હજારો ની સંખ્યામાં માઁ અંબાના ધામ એવા અંબાજી ખાતે પદયાત્રીઓ માઁ ના રથ લઈ ને જાય છે. ત્યારે રાત્રિના સમયે પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે જેને લઈને ગતરાત્રીએ અંદાજીત 1 વાગ્યા ની આસપાસ ખેરોજ પોલીસ દ્વારા ટ્રાફિક ન થાય અને પદયાત્રીઓ ને કોઈ તકલીફ ન પડે અને રસ્તાની બાજુમાં ચાલે જેને લઈ ને ખેરોજ પોલીસ ખડેપગે જોવા મળી હતી.ત્યારે ખેરોજ પોલીસે મધરાત્રીએ પણ પદયાત્રીઓ માટે ખડેપગે રહી માર્ગો પર સુંદર વ્યવસ્થા કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us