Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: મ્યુનિસિપલ કમિશનરે જોરાવરનગર સ્થિત પુસ્તકાલયની મુલાકાત લઇ UPSC અને GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

Wadhwan, Surendranagar | Sep 11, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનર નવનાથ ગૌહાણે જોરાવર નગર સ્થિત કોરજી પુસ્તકાલયની મુલાકાત લઇ યુપીએસસી તથા જીપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે જ સંવાદ કર્યો હતો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જ જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું અને વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું તેમજ લાઇબ્રેરીમાં વધુ આધુનિક અભ્યાસ માટે અનુકૂળ સુવિધા ઉપરોક્ત કરવા માટે અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us