Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: નવાગામથી વાવડી તરફના રસ્તાનું સમારકામ કરવા ગ્રામજનોએ માંગ કરી #jansamasya

Kalavad, Jamnagar | Aug 22, 2025
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામથી વાવડી ગામ તરફ જતા માર્ગ પર આવેલા પુલને લીધે રસ્તા પર ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, ઘણા સમયથી આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિરાકરણ આવતું નથી, અનેક વાહન ચાલકોના અકસ્માત સર્જાય છે, વહેલી તકે રસ્તાનો સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us