Download Now Banner

This browser does not support the video element.

શહેરા: ધરોલાખુર્દ ગામે આવાસના નામે થયેલી ઉઘરાણી મામલે શહેરા tdo પાર્થ પટેલે આપી માહિતી

Shehera, Panch Mahals | Sep 2, 2025
શહેરા તાલુકાના ધરોલાખુર્દ ગામે પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરાવી આપવાના નામે રૂપિયા લઈ છેતરપિંડી કરનારા વીસીઇ સહિત ૩ શખ્સો સામે તાલુકા વિકાસ અધિકારીએ ફરીયાદ નોંધાવી છે, ત્યારે આ સમગ્ર મામલે શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે માહિતી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us