Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: કુકરદા ગામના નવજાત શિશુને નવજીન આપતા સિવિલ હોસ્પિટલ રાજપીપળા ના ડોકટરો

Dediapada, Narmada | Sep 21, 2025
દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામના રહેવાસી સજનાબેન સતીશભાઇ વસાવા નાઓની દેડિયાપાડા માં સુવાવડ થયા બાદ બાળક ને શ્વાસ ની ગંભીર તકલીફ હોવાથી રાજપીપળા સિવિલ મા રીફર કર્યા બાદ રાજપીપળા સિવિલ ના બાળકોના ડોકટર રિતેશ પરમારે બાળક ને તપાસતા જાણવા મળ્યું કે આ બાળક ને ફેફસા અને છાતી વચ્ચે હવા ભરાતા બાળક ને શ્વાસ ની તકલીફ વધી હતી જેથી ડો.રિતેશ પરમાર સાથે જનરલ સર્જન ડો.ચિંતન ભીમસેન અને ડો.રોશન વલવી અને ડો.ધવલ વસાવા એ બાળક ની યોગ્ય સારવાર કરી અને જ્યાં હવા ભરાઈ જત
Read More News
T & CPrivacy PolicyContact Us