Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: જુના કોબા ગામમાં આવેલા દંતાલી વાસ માંથી સાબરમતી નદીમાં પાણી વધતા 69 લોકોનું રેસકયુ કરવામાં આવ્યું

Gandhinagar, Gandhinagar | Sep 7, 2025
ગાંધીનગર સાબરમતી નદીમાં પાણી વધતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ગાંધીનગર કલેકટર મેહુલ કે.દવેની સુચનાથી જુના કોબા વિસ્તારમાંથી સ્થાળાંતર કરવામાં આવ્યા.જુના કોબા વિસ્તાર ખાતે આવેલા દંતાલી વાસના ૬૯ લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થાળાંતર કરવામાં આવ્યું.શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવેલા લોકો માટે આરોગ્ય અને ગરમ ભોજન સહિત પ્રાથમિક સુવિધાઓની વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર વ્યવસ્થા કરવામાં આવી
Read More News
T & CPrivacy PolicyContact Us