Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: 20 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી ભાવનગરના સરકારી કાર્યક્રમોમાં આવશે,તૈયારીના ભાગરૂપે કલેકટર કચેરીએ વિડીયો કોન્ફરન્સથી બેઠક

Junagadh City, Junagadh | Sep 13, 2025
20 સપ્ટેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં સરકારી કાર્યક્રમોમાં હાજરી આપશે. તૈયારીઓના ભાગરૂપે જુનાગઢ કલેક્ટર અને કમિશનરની અધ્યક્ષતામાં ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતનાઓએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આયોજનની બેઠક કરી.જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, મેયર ધર્મેશ પોશિયા, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us