Download Now Banner

This browser does not support the video element.

મણિનગર: કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન મુદ્દે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન

Maninagar, Ahmedabad | Sep 27, 2025
આજે શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ અંકુર ચાર રસ્તા ખાતે પોતાના નિવાસ સ્થાનેથી યજ્ઞેશ દવેએ નિવેદન આપતા કહ્યુ હતુ કે આ એક એક્તાના કાંકરા કરવાનું કામ કરી રહ્યા છે.હિન્દુ અને મુસ્લિમ પોત પોતાના તહેવાર ઉજવે.તેમને ગરબા કરવા હોય તો તેમના મહોલ્લામાં કરે.ઇન્દ્રનિલ સભાન અવસ્થામાં બોલતા હોય તેવી નથી લાગી રહ્યુ.
Read More News
T & CPrivacy PolicyContact Us