Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: તિથલ દરિયા સહિત અલગ અલગ વિસ્તારોમાં પાંચ દિવસમાં ગૌરી વિસર્જન કરાયા

Valsad, Valsad | Aug 31, 2025
રવિવારના 8 કલાકે કરાયેલા વિસર્જન ની વિગત મુજબ વલસાડના તિથલ દરિયા સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલા નાના-મોટાઓ વાળા નદી કિનારે આજરોજ પાંચ દિવસના ગૌરી વિસર્જન કરવામાં આવ્યા હતા. અને 'બાપા મોરિયા'ના નાદ સાથે શ્રીજીની પ્રતિમાને વિસર્જિત કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us